_____________________________________________________
પશુપક્ષીઓ પ્રત્યે દયા રાખવી એ જ મોટામાં મોટો ધર્મ છે
-શ્રી ક્રિષ્ણ ભગવાન
_______________________________________
બધા જ જીવોને મિત્રતાની દ્વષ્ટીએ જુવો.
-યજુર્વેદ
_______________________________________
પ્રત્યેક પ્રાણી સુખ જ ઈચ્છે છે,
તેથી બધાને મમતા પ્રદાન કરો.
-ગૌતમ બુદ્ધ
_______________________________________
સમસ્ત બ્રહ્માંડના દરેક જીવો પ્રત્યે મિત્ર ભાવ રાખવો,
એ જ ઊંચો ધર્મ છે.અર્થાત પ્રત્યેક જીવને
પોતાના સમાન જ સમજો.
-ગુરુ નાનક
________________________________________
ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે
દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.
-મોહમ્મદ સાહેબ
________________________________________
સુખમાં કે કષ્ટમાં,આનંદમાં કે મોક્ષમાં,
દરેક પ્રાણી પ્રત્યે એ જ ભાવ રાખો ,
જે તમે પોતાના પ્રત્યે રાખો છો.
-ભગવાન મહાવીર
_________________________________________
ભગવાન બધા જીવો પ્રત્યે દયાળુ છે,અને
તેમની પ્રેમવર્ષા તેમના દરેકે દરેક પ્રાણી પ્રત્યે હોય છે
-પ્રભુ ઈસુ
_____________________________________________